
સતા પાછી ખેંચી લેવા બાબત.
(૧) યથાપ્રસંગ ઉચ્ચન્યાયાલય કે રાજય સરકાર આ સંહિતા હેઠળ કોઇ વ્યકિતને પોતે આપેલી અથવા પોતાની સતા નીચેના કોઇ અધિકારીએ આપેલી તમામ કે કોઇ સતા પાછી ખેંચી લઇ શકશે
(૨) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે અથવા મેજિસ્ટ્રેટે આપેલી કોઇ સતા તે સતા આપનાર જે તે મેજિસ્ટ્રેટ પાછી ખેંચી લઇ શકશે.
Copyright©2023 - HelpLaw